ડૉ. આઈ.કે. વીજળીવાળાની આ ઐતિહાસિક નવલકથાનો પ્રથમ ભાગ ઈજીપ્તના રાજા અહેનાટનના જીવન અને શાસન તથા તે સમયના સામાજિક-ધાર્મિક પાસાઓ પર પ્રકાશ પાડે છે.